પાકિસ્તાન સરકારે પીઓકેમાં વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ પ્રત્યેનું વલણ બદલીને તેમને દેશભક્ત ગણાવ્યા છે. વડાપ્રધાન શેહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે વચન આપ્યું છે કે ચૂંટણી પછી સરકાર તેમની સાથે વાતચીત કરશે. અગાઉ સરકારે આ વિરોધીઓને દુશ્મન ગણાવ્યા હતા. આ દરમિયાન ભારતે પાકિસ્તાનના દાવાઓને ફગાવી દીધા છે.
પાકિસ્તાન સરકારે વિરોધીઓને દેશભક્ત ગણાવ્યા
Source: Zee 24 Kalak