મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ કમિશનર IAS તુકારામ મુંઢે ભેળસેળયુક્ત ઘી-દૂધ, નકલી દવાઓ અને ગેરકાયદેસર ગુટખા વેચતી દુકાનો સીલ કરીને ચર્ચામાં છે. 21 વર્ષના કાર્યકાળમાં 25 વખત બદલી થયા છતાં તેઓ કડક કાર્યવાહી માટે જાણીતા છે.
ભેળસેળ સામે કડક કાર્યવાહી કરનાર IAS તુકારામ મુંઢે કોણ?
Source: BBC Gujarati