અરુણાચલ ભારતનો જ હિસ્સો છે, ચીનને ભારતનો મુતોડ જવાબ

અરુણાચલ ભારતનો જ હિસ્સો છે, ચીનને ભારતનો મુતોડ જવાબ

ભારતે અરુણાચલ પ્રદેશમાં 27 સ્થળોના નામકરણ બાદ ચીનના વાંધાને નકારી કાઢ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે અરુણાચલ ભારતનું અતૂટ અંગ છે અને આ વાસ્તવિકતા કોઈ બદલી શકતું નથી. ચીને આ પગલાને ગેરકાયદેસર ગણાવ્યું છે.

Source: Zee 24 Kalak

More in Politics

Read the live feed on ZapIndies