25,000 લોકો પર થયેલા મેટા અભ્યાસમાં જાણવા મળ્યું કે સાથળના પરિઘમાં દર 5 સેમીના વધારાથી મૃત્યુનું જોખમ 18% ઘટે છે. નિષ્ણાતો કહે છે કે સાથળની માંસપેશીઓ સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય સાથે સંકળાયેલી છે, તેથી આકારને બદલે મજબૂતી પર ધ્યાન આપવું જોઈએ.
સાથળનું કદ આયુષ્ય સાથે જોડાયેલું, નવું સંશોધન શું કહે છે?
Source: BBC Gujarati