દલિત હોવાના કારણે દુર્ગંધ વચ્ચે જીવવા મજબૂર?

દલિત હોવાના કારણે દુર્ગંધ વચ્ચે જીવવા મજબૂર?

વાવ તાલુકાના મોરીખા ગામમાં ભારે વરસાદ બાદ તળાવનું પાણી ઘરોમાં ઘૂસી ગયું છે, જેમાં મૃત માછલીઓ સડીને ભયાનક દુર્ગંધ ફેલાઈ છે. ગામલોકો 10 વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને દલિત વસ્તી હોવાથી તંત્ર બેદરકાર હોવાનો આરોપ લગાવે છે. આરોગ્ય વિભાગે દવાનો છંટકાવ કર્યો છે, પણ પાણીનો નિકાલ ન થતાં ચાંદીપુરા વાયરસનો ભય છે.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies