અયોધ્યાના શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના CEO પદ માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા શરૂ થઈ છે. 5300 અરજીઓમાંથી 18 ઉમેદવારો પસંદ કરાયા છે. CEOનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે અને તેમને ટ્રસ્ટના કાનૂની, વહીવટી અને નાણાકીય કામકાજની સંપૂર્ણ જવાબદારી સંભાળવાની રહેશે.
રામ મંદિરના CEO માટે ઇન્ટરવ્યૂ શરૂ
Source: VTV Gujarati