અનંત અંબાણી દ્વારા સ્થાપિત વનતારા, જે 260થી વધુ એશિયન હાથીઓનું ઘર છે, વિશ્વ હાથી દિવસે હાથી સંરક્ષણ અને આંતરરાષ્ટ્રીય સહયોગ પર ભાર મૂકે છે. રાજસ્થાન વન મંત્રી જયપુરના એલિફન્ટ વિલેજમાં વનતારા સાથે કામ કરશે. વનતારાએ બાળકો માટે 'માય ફ્રેન્ડ લીલાવતી' અભિયાન શરૂ કર્યું છે.
વનતારા: 260 હાથીઓનું ઘર, વિશ્વ હાથી દિવસે નવી પહેલ
Source: News18 Gujarati