કેરળના તિરુવનંતપુરમમાં આવેલા પદ્મનાભસ્વામી મંદિરનો રહસ્યમય સાતમો દરવાજો (વોલ્ટ-બી) ચર્ચામાં છે. મંદિર તેની અથાક સંપત્તિ અને ઐતિહાસિક મહત્વ માટે જાણીતું છે. આ દરવાજા ખુલતાં ભયાનક વિનાશ થવાની માન્યતા પ્રચલિત છે.
પદ્મનાભસ્વામી મંદિરનો સાતમો દરવાજો: રહસ્ય અને ભય
Source: VTV Gujarati