યુવાનોને યોગ્ય દિશા ન મળે તો બોજ બની જશે: મોહન ભાગવત

યુવાનોને યોગ્ય દિશા ન મળે તો બોજ બની જશે: મોહન ભાગવત

RSS સરસંઘચાલક મોહન ભાગવતે સ્વાતંત્ર્ય દિવસે નાગપુરમાં Gen-Z સાથે સંવાદમાં યુવાનોને દેશની મોટી શક્તિ ગણાવી, પણ યોગ્ય માર્ગદર્શન ન મળે તો તેઓ સમાજ માટે બોજ બની શકે તેવી ચેતવણી આપી. તેમણે યુવાનોને સમાજ અને દેશના લાંબા ગાળાના હિત માટે જવાબદારી લેવા અપીલ કરી.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies