PM મોદીના 'દિમાગી નક્સલ' નિવેદન પર રિજિજુનો વિપક્ષને જવાબ

PM મોદીના 'દિમાગી નક્સલ' નિવેદન પર રિજિજુનો વિપક્ષને જવાબ

PM મોદીના 'દિમાગી નક્સલ' નિવેદન પર વિપક્ષના કટાક્ષ વચ્ચે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સ્પષ્ટતા કરી કે PMએ વિપક્ષને નહીં પરંતુ દેશવિરોધી તત્વોને આ શબ્દ કહ્યો છે. કોંગ્રેસ નેતા ચિદમ્બરમે 'દિમાગી નક્સલ હોવાનો ગર્વ' વ્યક્ત કર્યો છે.

Source: Gujarat Samachar

More in Politics

Read the live feed on ZapIndies