ભારતમાં 62.6 કરોડ લોકો ડિસ્પ્નિયાથી પીડિત

ભારતમાં 62.6 કરોડ લોકો ડિસ્પ્નિયાથી પીડિત

ભારતમાં લગભગ 62.6 કરોડ લોકો ડિસ્પ્નિયા (શ્વાસ ફૂલવાની સમસ્યા)થી પ્રભાવિત છે, જેમાં 5.2 કરોડ લોકોની સમસ્યા ગંભીર છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ લક્ષણ ફેફસાં, હૃદય, લોહી અથવા કિડનીની બીમારીનો સંકેત હોઈ શકે છે. આરામની સ્થિતિમાં વારંવાર શ્વાસ ફૂલવો ગંભીર બીમારીનો સંકેત છે.

Source: Divya Bhaskar

More in Health & Wellness

Read the live feed on ZapIndies