ગુજરાત સરકારે તલાટી-કમ-મંત્રી (હવે પંચાયત સચિવ) અને મહેસૂલી તલાટીની કામગીરીનું વિભાજન કરી નવો જોબચાર્ટ જાહેર કર્યો છે. પંચાયત સચિવ માત્ર વહીવટી અને નાગરિક સેવાઓ સંભાળશે, જ્યારે જમીન, મહેસૂલ, PM-KISAN જેવી બાબતો મહેસૂલી તલાટીને સોંપાઈ છે. આ નિર્ણયથી કર્મચારીઓ પરનો બોજ ઘટશે અને સેવાઓ ઝડપી બનશે.
તલાટી-કમ-મંત્રી અને મહેસૂલી તલાટીના જોબચાર્ટ અલગ
Source: News18 Gujarati