એક સદી પહેલાં વિલિયમ સ્કોર્સબાય રિસર્ચ શિપે ખેડેલી દરિયાઈ સફરથી અલ-નીનો કરંટ સમજવાનો પાયો નખાયો હતો. આ જહાજે હમ્બોલ્ટ અને અલ-નીનો કરંટ પર સંશોધન કર્યું, જેનાથી હવામાન પર તેની અસર સમજાઈ. યુનિવર્સિટી ઑફ હલના ડૉ. રૉબ્બ રોબિન્સનના જણાવ્યા મુજબ, આ સંશોધનથી મરીન બાયોલોજી અને ઓશનોગ્રાફીનો પાયો સ્થાપિત થયો.
અલ-નીનો સમજવામાં સ્કોર્સબાય જહાજની ભૂમિકા
Source: BBC Gujarati