પાકિસ્તાનમાં ટીમ ઈન્ડિયા પર આતંકી હુમલાનો ખતરો હતો

પાકિસ્તાનમાં ટીમ ઈન્ડિયા પર આતંકી હુમલાનો ખતરો હતો

2004માં ભારતીય ક્રિકેટ ટીમના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન કરાચીમાં આતંકી હુમલાનો ખતરો હતો. ભૂતપૂર્વ ઈન્ટેલિજન્સ અધિકારી યશોવર્ધન આઝાદે પોતાના પુસ્તકમાં ખુલાસો કર્યો છે કે સુરક્ષા કારણોસર ત્યાં ટેસ્ટ મેચ ન રમાડવાની સલાહ આપી હતી. તત્કાલીન નાયબ વડાપ્રધાન એલ.કે. અડવાણીએ આ સલાહ માની લીધી હતી.

Source: Zee 24 Kalak

More in Sports

Read the live feed on ZapIndies