28 ઓગસ્ટ 2026ના રોજ શ્રાવણ પૂર્ણિમા એટલે રક્ષાબંધનના દિવસે વર્ષનું બીજું અને અંતિમ આંશિક ચંદ્રગ્રહણ થશે. ભારતીય સમય અનુસાર સવારે 8:04 થી 11:21 સુધી રહેશે, પરંતુ તે ભારતમાં દેખાશે નહીં, તેથી તહેવાર પર કોઈ અસર નહીં પડે.
રક્ષાબંધન પર વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, ભારતમાં અસર નહીં
Source: VTV Gujarati