ભાવનગર નકલી દારૂકાંડ: 8 મોત, 13 આરોપી ઝડપાયા

ભાવનગર નકલી દારૂકાંડ: 8 મોત, 13 આરોપી ઝડપાયા

ભાવનગરના નકલી દારૂકાંડમાં 8 લોકોના મોત થયા છે. કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ DSP કચેરી ખાતે બેઠક યોજી તપાસ અને સારવાર અંગે ચર્ચા કરી. 21 આરોપીઓમાંથી 13ને ઝડપી લેવાયા છે, જેમાં મુખ્ય સૂત્રધાર ગૌતમ અને રઇસનો સમાવેશ થાય છે. બેદરકાર પોલીસકર્મીઓ સામે પણ કાર્યવાહી કરાઈ છે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies