ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 12 પર, FSLમાં મિથેનોલનો ખુલાસો

ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 12 પર, FSLમાં મિથેનોલનો ખુલાસો

ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 12 થયો છે. નકલી દારૂ પીધા બાદ સુરત આવેલા સંજયસિંહ ડોડિયાનું 22 ઓગસ્ટે મોત થયું હતું. FSL રિપોર્ટમાં દારૂમાં 38.59% મિથેનોલ અને માત્ર 0.94% ઇથેનોલ હોવાનું જણાયું છે. પોલીસે 21 આરોપીઓ સામે FIR નોંધી છે.

Source: Divya Bhaskar

More in Top Stories

Read the live feed on ZapIndies