આજે રાધા અષ્ટમીનું પર્વ, જાણો પૂજાનો શુભ સમય

આજે રાધા અષ્ટમીનું પર્વ, જાણો પૂજાનો શુભ સમય

આજે 19 સપ્ટેમ્બર 2026, શનિવારે રાધા અષ્ટમીનું પવિત્ર પર્વ ઉજવાઈ રહ્યું છે. ભાદરવા શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ આવતા આ પર્વને રાધા રાણીના પ્રાગટ્ય દિવસ તરીકે મનાવાય છે. અષ્ટમી તિથિ 18 સપ્ટેમ્બરે બપોરે 1:02થી શરૂ થઈ 19 સપ્ટેમ્બરે બપોરે 3:28 સુધી રહેશે. પૂજાનો શુભ મુહૂર્ત સવારે 11:01થી બપોરે 1:28 સુધીનો છે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies