જામનગર મનપાએ જાહેરમાં કચરો ફેંકતા લોકો સામે કડક વલણ અપનાવ્યું છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાહનમાં કચરો ન આપતા, ખુલ્લા પ્લોટ કે જાહેર સ્થળે કચરો ફેંકનારાઓના ફોટા પાડી દંડ વસૂલવામાં આવશે. આ કાર્યવાહી સોશિયલ મીડિયા અને અખબારોમાં પ્રસિદ્ધ કરાશે. શહેરમાં સ્વચ્છતા અને જાહેર આરોગ્ય જાળવવા આ પગલું લેવાયું છે.
જામનગરમાં જાહેરમાં કચરો ફેંકનારા પર દંડની કાર્યવાહી
Source: Aajkaal Gujarati