23 સપ્ટેમ્બરથી શુક્ર અસ્ત, 4 રાશિઓ માટે સુવર્ણ કાળ

23 સપ્ટેમ્બરથી શુક્ર અસ્ત, 4 રાશિઓ માટે સુવર્ણ કાળ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ધન, વૈભવ અને ભૌતિક સુખોના દાતા દૈત્યગુરુ શુક્ર 23 સપ્ટેમ્બરે અસ્ત થશે અને 37 દિવસ સુધી અસ્ત રહ્યા બાદ 30 ઓક્ટોબરે પુનઃ ઉદિત થશે. આ દરમિયાન 3 ઓક્ટોબરે શુક્ર વક્રી થશે. જ્યોતિષીઓના મતે આ ખગોળીય સ્થિતિ વૃષભ, મિથુન, તુલા અને એક વધુ રાશિના જાતકો માટે શુભ ફળદાયી સાબિત થશે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies