ડહાપણની દાઢ: ક્યારે કઢાવવી જરૂરી?

ડહાપણની દાઢ: ક્યારે કઢાવવી જરૂરી?

ડહાપણની દાઢ સામાન્ય રીતે 17થી 25 વર્ષની વચ્ચે આવે છે, પરંતુ દરેક વ્યક્તિને તે આવે જ એવું નથી. જગ્યાના અભાવે તે ફસાઈ જાય તો દુખાવો, સોજો અને ચેપ થઈ શકે છે. નિષ્ણાતો તેને હવે નિષ્ક્રિય અંગ માને છે, અને તકલીફ થાય તો કઢાવવી પડે.

Source: BBC Gujarati

More in Health & Wellness

Read the live feed on ZapIndies