સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં DCW કંપનીમાંથી કેમિકલયુક્ત પાણી લીક થતાં રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યું, જેના કારણે 70થી વધુ લોકોની તબિયત લથડી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સ્થાનિકોએ કંપની સામે વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
ધ્રાંગધ્રામાં કેમિકલ લીક, 70થી વધુ લોકો હોસ્પિટલમાં
Source: Mantavya News