અમદાવાદની 149મી રથયાત્રામાં બે અંધ માદા હાથી અને ઉગ્ર સ્વભાવનો નર હાથી બાબુ સામેલ કરાયા હતા. નિષ્ણાત કમિટિએ બાબુને રથયાત્રામાં ન લઈ જવાની ભલામણ કરી હતી, પરંતુ તેમ છતાં તેને સામેલ કરાયો. આ ઘટના ગંભીર બેદરકારી દર્શાવે છે.
અમદાવાદ રથયાત્રામાં અંધ હાથી અને ઉગ્ર હાથી સામેલ કરાયા
Source: Divya Bhaskar