ગુજરાત સરકારે સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનની બદલી કરીને તેમને સમગ્ર શિક્ષા અભિયાન વિભાગમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર બનાવ્યા છે. તેમની જગ્યાએ કલેક્ટર તેજસ પરમારને ચાર્જ સોંપાયો છે. આ બદલી નાસીરનગરમાં 100 મકાનોના વિવાદાસ્પદ ડિમોલિશન બાદ થઈ છે, જે મામલો હાઈકોર્ટમાં છે.
સુરતના મ્યુનિસિપલ કમિશનર નાગરાજનની બદલી
Source: BBC Gujarati