જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પૂર્વ વિદ્યાર્થી ડૉ. રાજેશ પટેલે 10-15 લાખ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરાવ્યું, જે બદલ તેમના નામની તક્તી લગાવાઈ. RTIમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં યુનિવર્સિટીએ 'માહિતી ઉપલબ્ધ નથી' કહ્યું, જ્યારે તત્કાલીન કુલપતિએ કાર્યક્રમમાં નાગિન ડાન્સ કર્યો હતો. દાતાએ કોઈ દાન ન આપ્યાનો દાવો કર્યો છે.
આયુર્વેદ યુનિવર્સિટીમાં દાન-તક્તી વિવાદ, RTIમાં માહિતી નહીં
Source: Divya Bhaskar