કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ જંતર-મંતર સીઝન 2 ટૂંક સમયમાં લાવવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે NEET પેપર લીક પર ચર્ચા માટે સમય નક્કી કરવા સ્પીકરને પત્ર લખ્યો છે. પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનના મોતનો દાવો ખોટો સાબિત થયો છે.
જંતર-મંતર સીઝન 2ની જાહેરાત, શાહે ચર્ચાની તૈયારી દર્શાવી
Source: Divya Bhaskar