મહારાષ્ટ્રના નાંદેડમાં ગુરુદ્વારા પરિસરમાં શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ પર કૃપાણ વડે હુમલો થયો હતો. આ હુમલામાં તેમના ડાબા હાથમાં ઈજા થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે હુમલાખોરને ઝડપી લીધો છે અને તપાસ ચાલી રહી છે.
નાંદેડમાં સુખબીર સિંહ બાદલ પર હુમલો, હોસ્પિટલમાં દાખલ
Source: Mantavya News