શ્રાવણ મહિનામાં ભગવાન શિવનો અભિષેક અત્યંત શુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, દરેક રાશિ માટે અલગ સામગ્રી વડે અભિષેક કરવાથી ગ્રહોની અનુકૂળ અસર થાય છે. મેષ રાશિ માટે ગંગાજળ અને લાલ ચંદન, જ્યારે વૃષભ રાશિ માટે કાચા દૂધથી અભિષેક કરવાની ભલામણ છે.
શ્રાવણમાં રાશિ અનુસાર શિવજીનો અભિષેક, વધશે સુખ-સમૃદ્ધિ
Source: VTV Gujarati