જામજોધપુરમાં ભવ્ય તિરંગા યાત્રા, દેશભક્તિનો અનોખો માહોલ

જામજોધપુરમાં ભવ્ય તિરંગા યાત્રા, દેશભક્તિનો અનોખો માહોલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ચાલી રહેલા 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત જામજોધપુર તાલુકામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ તિરંગો લહેરાવી દેશભક્તિના નારા લગાવ્યા હતા. આ યાત્રા નાના બસ સ્ટેન્ડથી શરૂ થઈ મામલતદાર કચેરી ખાતે પૂર્ણ થઈ હતી.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies