રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ પૂર્ણકાલીન CEOની પસંદગી માટે 16 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પૂર્ણ થયા છે. સમિતિ હવે ત્રણ નામો ટ્રસ્ટને મોકલશે, જે અંતિમ નિર્ણય લેશે. ઇન્ટરવ્યૂમાં ધાર્મિક આસ્થા, જનોઈ, માંસાહાર અને જીવનશૈલી અંગે પ્રશ્નો પૂછાયા હતા.
રામ મંદિર ટ્રસ્ટના CEO પદ માટે 16 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પૂર્ણ
Source: BBC Gujarati