28 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે વર્ષનું છેલ્લું આંશિક ચંદ્રગ્રહણ લાગશે, જે ભારતમાં દેખાશે નહીં. તેથી અહીં તેનો સૂતકકાળ માન્ય નહીં ગણાય અને પૂજા-પાઠ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. આ ગ્રહણ દક્ષિણ-પશ્ચિમ એશિયા, આફ્રિકા અને યુરોપમાં દેખાશે.
રક્ષાબંધન પર વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, ભારતમાં નહીં દેખાય
Source: VTV Gujarati