રાજસ્થાનના નાગોર જિલ્લામાં 2015માં દલિત પરિવાર પર હુમલો કરી પાંચ લોકોની હત્યા કરવામાં આવી હતી. 11 વર્ષ બાદ મેડતા એસસી-એસટી સ્પેશિયલ કોર્ટે તમામ 40 આરોપીઓને મુક્ત કર્યા છે. પીડિત પરિવારે ન્યાય માટે હાઈકોર્ટ જવાની જાહેરાત કરી છે, જ્યારે દલિત સંગઠનોએ જયપુરમાં વિરોધ પ્રદર્શન કર્યું છે.
પાંચ દલિતોની કતલમાં 40 આરોપી મુક્ત, પરિવારે હાઈકોર્ટ જવાની જાહેરાત કરી
Source: BBC Gujarati