બોલિવૂડ અભિનેતા સોહેલ ખાને પોતાના અચાનક ઘટેલા વજન અંગે ચાલી રહેલી ચર્ચાઓ પર મૌન તોડ્યું છે. 'ધ એલાયન્સ' શો દરમિયાન તેમને ક્લોસ્ટ્રોફોબિયા અને પેટની બીમારી થઈ હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે વજન કોઈ દવાથી નહીં, પણ ખાવા-પીવા પર નિયંત્રણ અને પોતાના પણાથી ઘટ્યું છે.
સોહેલ ખાને વજન ઘટાડવા અંગે મૌન તોડ્યું
Source: Gujarat Samachar