ચોમાસામાં નારિયેળનું તેલ વાળમાં લગાવવું સલામત છે, પણ મર્યાદિત માત્રામાં. વધુ તેલ લગાવવાથી ડેન્ડ્રફ અને ખંજવાળ વધી શકે છે, જે વાળ ખરવાનું કારણ બની શકે છે. તેથી સ્કેલ્પની સ્થિતિ જોઈને જ તેલનો ઉપયોગ કરવો જોઈએ.
ચોમાસામાં નારિયેળ તેલ: ફાયદો કે નુકસાન?
Source: News18 Gujarati