નાગાસાકી પર અણુબૉમ્બ હુમલાના 30 વર્ષ પછી, અમેરિકન ભૌતિકશાસ્ત્રી ફિલિપ મોરિસને બીબીસીને જણાવ્યું કે આ વિસ્ફોટ માનવજાતની દરકારમાંથી થયો હતો, પણ કદાચ એ જ ભૂલ હતી. તેમણે મેનહટન પ્રોજેક્ટમાં ભૂમિકા અને હુમલાની તૈયારીઓની વિગતો આપી.
નાગાસાકી બૉમ્બ બનાવનારનો 30 વર્ષ પછી ખુલાસો
Source: BBC Gujarati