મેથીના દાણા પાચનતંત્ર માટે ફાયદાકારક છે, કબજિયાત અને પેટ દુખાવામાં રાહત આપે છે. તેમાં ફાઈબર, આયર્ન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. ડોક્ટર શેખર વૈશ્યના જણાવ્યા મુજબ, તે બ્લડ શુગર નિયંત્રણમાં પણ મદદરૂપ છે, પરંતુ ડાયાબિટીસની દવા લેતા લોકોએ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
મેથીના દાણા: કબજિયાત અને પેટ દુખાવામાં રામબાણ ઉપાય
Source: News18 Gujarati