ગુજરાતમાં ખેડૂતો વીજથાંભલા, વળતર અને જમીન અધિકાર સહિતના મુદ્દે આંદોલન કરી રહ્યા છે. મોરબીના જેતપરમાં વીજથાંભલાના વિરોધમાં આંદોલન ચાલુ છે, જ્યારે નર્મદાના સાગબારાના આદિવાસી ખેડૂતો ધરણાં પર છે. સરકારે વળતરની જાહેરાત કરી છે, પણ ખેડૂતોને તે મંજૂર નથી.
ગુજરાતમાં ખેડૂત આંદોલનો: મોરબીથી દ્વારકા સુધી માગો
Source: BBC Gujarati