સેલવાસમાં પિતરાઈ બહેનોએ પુલ પરથી છલાંગ લગાવી, એકનું મોત

સેલવાસમાં પિતરાઈ બહેનોએ પુલ પરથી છલાંગ લગાવી, એકનું મોત

સેલવાસના રખોલી બ્રિજ પરથી બુધવારે બપોરે બે સગીર પિતરાઈ બહેનોએ 50-60 ફૂટ નીચે નદીમાં છલાંગ લગાવી હતી. એકનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે બીજીને નમો હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પરિવારે લગ્નની સંમતિ આપી હોવા છતાં આ પગલું ભર્યું હોવાથી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Source: Gujarat Samachar

More in Top Stories

Read the live feed on ZapIndies