ભાવનગરમાં નકલી દારૂથી 4 મોત, સરકારે રાજ્યવ્યાપી દરોડાના આદેશ આપ્યા

ભાવનગરમાં નકલી દારૂથી 4 મોત, સરકારે રાજ્યવ્યાપી દરોડાના આદેશ આપ્યા

ભાવનગરના ઘોઘાના ખરકડી ગામમાં નકલી દારૂ પીવાથી 4 લોકોના મોત થયા છે અને 18થી વધુ સારવાર હેઠળ છે. સરકારે દારૂબંધી મુદ્દે રાજ્યવ્યાપી દરોડાના આદેશ કર્યા છે અને SP પાસે ખુલાસો માંગ્યો છે. પોલીસે 13 લોકોની અટકાયત કરી છે, જ્યારે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

Source: Gujarat Samachar

More in Top Stories

Read the live feed on ZapIndies