ઓપરેશન સિંદૂર: પાકિસ્તાન 22 મિનિટમાં વળતો હુમલો કેમ ન કરી શક્યું?

ઓપરેશન સિંદૂર: પાકિસ્તાન 22 મિનિટમાં વળતો હુમલો કેમ ન કરી શક્યું?

ભારતીય વાયુસેનાના Su-30MKI વિમાનોએ 7 મે, 2025ના રોજ 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાનમાં ઘૂસી આતંકવાદીઓનો સફાયો કર્યો અને 22 મિનિટમાં સુરક્ષિત પાછા ફર્યા. પાઇલટના જણાવ્યા મુજબ, પાકિસ્તાની વાયુસેનાનો પ્રતિભાવ ધીમો હતો, જેના કારણે તેઓ વળતો હુમલો કરી શક્યા નહીં. આ મિશનની ડોક્યુમેન્ટરી 'Declassified: Operation Sindoor' 15 ઓગસ્ટે રિલીઝ થઈ છે.

Source: Gujarat Samachar

More in Top Stories

Read the live feed on ZapIndies