વાસ્તુશાસ્ત્રમાં સ્નેક પ્લાન્ટને લઈને અલગ માન્યતાઓ છે. કેટલાક તેને શુભ માને છે, જ્યારે કેટલાક નિષ્ણાતો તેના તીક્ષ્ણ પાંદડાને નકારાત્મક ઊર્જા સાથે જોડે છે. જો કે, બુધવાર અને ગુરુવારના દિવસે આ છોડ રોપવો સૌથી શુભ માનવામાં આવે છે.
સ્નેક પ્લાન્ટ ઘરમાં શુભ કે અશુભ? જાણો વાસ્તુ નિયમો
Source: VTV Gujarati