અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે મણિનગરમાંથી રાજસ્થાનથી લાવવામાં આવેલો 408 કિલો 'લો ફેટ પનીર'નો જથ્થો જપ્ત કર્યો છે. આ પનીર ભેળસેળયુક્ત 'એનાલોગ પનીર' હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલાયા છે, અને રિપોર્ટ આવ્યા બાદ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદમાં 408 કિલો ભેળસેળયુક્ત પનીર જપ્ત
Source: Aajkaal Gujarati