ભાવનગરમાં નકલી વિદેશી દારૂ પીવાથી આઠ લોકોના મોત થયા છે અને 39 લોકો સારવાર હેઠળ છે. પોલીસ એફ.આઈ.આર. મુજબ, આરોપીઓએ મિથેનોલયુક્ત ઝેરી દારૂ બનાવી વેચ્યો હતો. મિથેનોલ અત્યંત ઝેરી છે અને તે અંધાપો, કિડની નિષ્ફળતા અને મૃત્યુનું કારણ બની શકે છે.
ભાવનગર લઠ્ઠાકાંડ: મિથેનોલ શું છે અને કેટલું ઝેરી?
Source: BBC Gujarati