ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી, ભેજથી ઉકળાટ વધ્યો

ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી, ભેજથી ઉકળાટ વધ્યો

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5-6 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. મધ્યપ્રદેશમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે રાજ્યમાં ભેજ વધ્યો છે, જેના પગલે અમદાવાદમાં શુક્રવારે 31 ડિગ્રી તાપમાન છતાં ઉકળાટ જોવા મળ્યો હતો. વરસાદ ખેતી માટે ફાયદાકારક રહેશે.

Source: VTV Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies