કોલંબો ટેસ્ટના પહેલા દિવસે યશસ્વી જયસ્વાલ અને અસિથા ફર્નાન્ડો વચ્ચે તીખી નોકઝોક થઈ હતી. આઉટ થયા બાદ અસિથાના આક્રમક સેન્ડ ઓફથી શરૂ થયેલો વિવાદ શારીરિક સંપર્ક સુધી પહોંચ્યો હતો. ICCના નિયમો અનુસાર લેવલ 4ના ગંભીર ઉલ્લંઘન પર 5 ટેસ્ટ કે 10 વનડેનો પ્રતિબંધ લાગી શકે છે, અને ગંભીર કિસ્સામાં આજીવન પ્રતિબંધની જોગવાઈ છે.
યશસ્વી-અસિથા વિવાદ: ICC કાર્યવાહીની શક્યતા
Source: News18 Gujarati