કાનપુરના સ્વરૂપનગર સ્થિત SBI લોકરમાંથી 50 લાખ રૂપિયાથી વધુના દાગીના ચોરાયાની ઘટના સામે આવી છે. RBI નિયમો મુજબ, બેંકની બેદરકારી સાબિત થાય તો જ વળતર મળે છે, જે વાર્ષિક ભાડાના 100 ગણા સુધી મર્યાદિત છે. પોલીસ તપાસ ચાલુ છે.
SBI લોકરમાંથી 50 લાખના દાગીના ચોરી, RBI નિયમો શું કહે છે?
Source: News18 Gujarati