અલનીનોની અસરથી 2027માં વૈશ્વિક ચોખા ઉત્પાદનમાં 90 લાખ ટનનો ઘટાડો થવાનો અંદાજ છે. IREFના રિપોર્ટ મુજબ, ભારત સહિત મોટા ઉત્પાદક દેશોમાં હવામાનની અનિશ્ચિતતા અને ભૂ-રાજકીય તણાવને કારણે પુરવઠા પર દબાણ આવી શકે છે. વૈશ્વિક સ્ટોક-ટુ-યૂઝ રેશિયો ઘટીને 36% થવાનો અંદાજ છે.
અલનીનોના કારણે 2027માં ચોખાના પુરવઠા પર સંકટની આશંકા
Source: Gujarat Samachar