પદ્મનાભસ્વામી મંદિરના સાતમા દરવાજાનું રહસ્ય શું?

પદ્મનાભસ્વામી મંદિરના સાતમા દરવાજાનું રહસ્ય શું?

કેરળના તિરુવનંતપુરમમાં આવેલા પદ્મનાભસ્વામી મંદિરનો સાતમો દરવાજો (વોલ્ટ-બી) રહસ્યમય માનવામાં આવે છે. તેને ખોલવાથી આફત આવી શકે તેવી લોકમાન્યતા છે, પરંતુ તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. મંદિર તેની અપાર સંપત્તિ અને ઐતિહાસિક મહત્વ માટે પ્રસિદ્ધ છે.

Source: Zee 24 Kalak

More in Top Stories

Read the live feed on ZapIndies