મધ્ય પ્રદેશ હાઈકોર્ટે રસ્તા પહોળા કરવાના નામે અંધાધૂંધ ઝાડ કાપવા અંગે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સરકારને આદેશ આપવાની સાથે અરજદારોને પણ જવાબદારી સોંપી છે. અરજદારોએ પોતાના વિસ્તારમાં 25-25 ફળ આપતા ઝાડ વાવવાના રહેશે. આ નિર્ણય પર્યાવરણ સંરક્ષણ માટે સામાજિક ફરજ પર ભાર મૂકે છે.
પર્યાવરણ બચાવવા હાઈકોર્ટનો અનોખો આદેશ
Source: Gujarat Mitra