બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં સોમવારે સવારે નાસભાગ મચતાં 7 લોકોનાં મોત થયાં અને 5-6 લોકો ઘાયલ થયા. ભારે ભીડને કારણે આ દુર્ઘટના બની. પ્રશાસનિક અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે અને બચાવ કામગીરી ચાલુ છે.
લખીસરાય મંદિરમાં નાસભાગ, 7 મોત
Source: BBC Gujarati